Site icon

મોટા સમાચાર : મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે આર્યન ખાનને NCBની ક્લિનચિટ, ચાર્જશીટમાં આટલા લોકોના નામનો જ ઉલ્લેખ..

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ કિંગ ખાનના(Bollywood King Khan) પુત્ર આર્યન ખાનને(Aryan Khan) મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં(Mumbai Cruise Drugs case) મોટી રાહત મળી છે. 

Join Our WhatsApp Community

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ(NCB) મુંબઈના હાઈ-પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર(Bollywood superstar) શાહરૂખ ખાનના(Shah Rukh Khan) પુત્ર આર્યન ખાનને 'ક્લીનચીટ'(Cleanchit) આપી છે.

આજે NCB દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં(Chargesheet) આર્યન ખાનનું નામ સામેલ નથી. 

માત્ર 14 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, આર્યન સહિત 6 લોકોને પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા નારાયણ રાણેની તબિયત બગડી, મુંબઈની આ હોસ્પિટલમાં કરાયા દાખલ; જાણો વિગતે

Ajit Pawar Plane Crash:વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું અવસાન, સુપ્રિયો સુલે બારામતી જવા રવાના,અમિત શાહ, પીએમ મોદી એ વ્યક્ત કર્યો શોક
Ajit Pawar Biography:શરદ પવારના પડછાયામાંથી નીકળી કેવી રીતે બન્યા મહારાષ્ટ્રના સૌથી શક્તિશાળી નેતા? જાણો અજિત પવારની અનટોલ્ડ સ્ટોરી.
Ajit Pawar Plane Crash Video: અજિત પવારના પ્લેન અકસ્માતનો ગ્રાઉન્ડ રિપોર્ટ, કાટમાળ અને ધુમાડા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો વાયરલ.
Ajit Pawar passes away: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: ડેપ્યુટી CM અજિત પવારનું વિમાન અકસ્માતમાં નિધન; બારામતીમાં લેન્ડિંગ વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version