Site icon

કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા નારાયણ રાણેની તબિયત બગડી, મુંબઈની આ હોસ્પિટલમાં કરાયા દાખલ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

કેન્દ્રીય મંત્રી(Central Minister) અને ભાજપના નેતા(BJP leader) નારાયણ રાણેની(Narayan Rane) તબિયત લથડી છે.

Join Our WhatsApp Community

છાતીમાં દુખાવાની(Chest pain) ફરિયાદ સાથે તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં(Lilavati Hospital) દાખલ કરવામાં આવ્યા છે. 

હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર શરૂ કરવામાં આવી છે

નારાયણ રાણે કેન્દ્રની ભાજપ સરકારમાં સૂક્ષ્‍મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ સાચવજો.. શહેરમાં ફરી કોરોનાએ ગતિ પકડી, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 300થી વધુ કેસ… 

Dhurandhar 2 Piracy:‘ધુરંધર 2’ પાયરેસીનો શિકાર: ₹50 માં ફિલ્મ લીક કરનારી ટેલિગ્રામ ગેંગ વિરુદ્ધ સાયબર પોલીસની FIR
Thane Crime:થાણેમાં નરાધમની શરમજનક કરતૂત: બાંધકામ સાઇટ પર ૭ વર્ષની બાળકી પર અત્યાચાર, આરોપી ઝડપાયો
Dharavi Terror: ધારાવીમાં ગુંડાતત્વોનો આતંક: ૨૫ મોટરસાઇકલ ફૂંકી મારી, ₹૨૨ લાખનું નુકસાન
Mumbai Road Accident:મુંબઈમાં કાળમુખા વાહનોનો આતંક: ડિંડોશી અને કાંદિવલીમાં બે માસૂમ વિદ્યાર્થિનીઓના કરુણ મોત, વાલીઓમાં ભારે રોષ!
Exit mobile version