Site icon

કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા નારાયણ રાણેની તબિયત બગડી, મુંબઈની આ હોસ્પિટલમાં કરાયા દાખલ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

કેન્દ્રીય મંત્રી(Central Minister) અને ભાજપના નેતા(BJP leader) નારાયણ રાણેની(Narayan Rane) તબિયત લથડી છે.

Join Our WhatsApp Community

છાતીમાં દુખાવાની(Chest pain) ફરિયાદ સાથે તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં(Lilavati Hospital) દાખલ કરવામાં આવ્યા છે. 

હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર શરૂ કરવામાં આવી છે

નારાયણ રાણે કેન્દ્રની ભાજપ સરકારમાં સૂક્ષ્‍મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ સાચવજો.. શહેરમાં ફરી કોરોનાએ ગતિ પકડી, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 300થી વધુ કેસ… 

Bhandup Railway Station: ભાંડુપ રેલ્વે સ્ટેશન જઈ રહ્યા છો? તો આ નવો નિયમ જાણી લેજો! રિક્ષા એન્ટ્રી બંધ થતા ટ્રાફિક પોલીસની લાલ આંખ, દંડની રકમ જાણી ચોંકી જશો
Mumbai Local Train Update: ૧ માર્ચ ૨૦૨૬થી UTS એપ બંધ થશે, જાણો રેલવેની નવી ટિકિટિંગ સિસ્ટમ અને તેના ફાયદા.
Dahisar Minor Girl Assault Case: દહિસરમાં માનવતા શર્મસાર: ૧૮ મહિનાની માસૂમ બાળકીનું અપહરણ કરી નરાધમ સંબંધીએ આચર્યું દુષ્કર્મ; ૨૪ કલાકમાં આરોપીની ધરપકડ.
Bhandup Murder Shocker: ભાંડુપમાં સામાન્ય બોલાચાલીનું લોહીયાળ પરિણામ: ૨૩ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, આરોપી જાલનાથી ઝડપાયો
Exit mobile version