આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મુંબઈ કોર્ટ તરફથી NCBને મળી રાહત, ચાર્જશીટ દાખલ કરવા માટે આપ્યો આટલા દિવસનો સમય; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈની કોર્ટે એનસીબીને આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મોટી રાહત આપી છે. 

કોર્ટે એનસીબીને આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ 60 દિવસનો સમય આપ્યો છે.

અગાઉ NCBની SITએ ચાર્જશીટ દાખલ કરવા માટે મુંબઈ સેશન્સ કોર્ટ પાસે વધારાના 90 દિવસનો સમય માંગ્યો હતો. 

 આ પહેલા આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આ ચાર્જશીટ 2 એપ્રિલ સુધીમાં દાખલ થવાની હતી.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી, હાલ તે  જામીન પર મુક્ત છે.

આ સમાચાર પણ વાંચો :  અરે વાહ! BMCના બગીચામાં પુસ્તક પ્રેમીઓને મળશે હવે આ સુવિધા બિલકુલ મફતમાં… જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment