Site icon News Continuous Bureau | Mumbai

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મુંબઈ કોર્ટ તરફથી NCBને મળી રાહત, ચાર્જશીટ દાખલ કરવા માટે આપ્યો આટલા દિવસનો સમય; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈની કોર્ટે એનસીબીને આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મોટી રાહત આપી છે. 

Join Our WhatsApp Channel

કોર્ટે એનસીબીને આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ 60 દિવસનો સમય આપ્યો છે.

અગાઉ NCBની SITએ ચાર્જશીટ દાખલ કરવા માટે મુંબઈ સેશન્સ કોર્ટ પાસે વધારાના 90 દિવસનો સમય માંગ્યો હતો. 

 આ પહેલા આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આ ચાર્જશીટ 2 એપ્રિલ સુધીમાં દાખલ થવાની હતી.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી, હાલ તે  જામીન પર મુક્ત છે.

આ સમાચાર પણ વાંચો :  અરે વાહ! BMCના બગીચામાં પુસ્તક પ્રેમીઓને મળશે હવે આ સુવિધા બિલકુલ મફતમાં… જાણો વિગતે

Leopard Attack at IIT Bombay આઈઆઈટી બોમ્બે કેમ્પસમાં દીપડાનો આતંક સ્ટાફ હોસ્ટેલ પાસે શ્વાન પર કર્યો હુમલો
Mumbai Local Megablock મુંબઈકર માટે રાહતના સમાચાર રવિવારે મુંબઈ લોકલમાં કોઈ મેગાબ્લોક નહીં, ટ્રેનો સમયસર દોડશે
Mumbai Metro Line 3 Connectivity મેટ્રો 3 માં મુસાફરી દરમિયાન હવે ઇન્ટરનેટ કપાશે નહીં, એક્વા લાઇન પર વોડાફોન આઈડિયા (Vi) ની સીમલેસ નેટવર્કની સુવિધા શરૂ
ThaneAiroli Connectivity થાણે ઐરોલીનું નવું કનેક્ટિવિટી મોડલ ખાડીપુલથી મુસાફરીનો સમય ઘટશે, ઈંધણની પણ થશે બચત
Exit mobile version