શિવસૈનિકો નો રાડો : મુંબઈ એરપોર્ટ થી અદાણી ના પાટીયા ને તોડ્યું. જુઓ વિડિયો.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧

સોમવાર

શિવસૈનિકો નો ગુજરાતી દ્વેષ સમય-સમય પર દેખાય છે. હવે આ દ્વેષ મુંબઈ એરપોર્ટ ખાતે દેખાયો છે. થોડા વખત પહેલાં સુધી મુંબઈ એરપોર્ટ પર gvk કંપની નું પાટિયું લાગેલું હતું. આ સ્થાન પર શિવસેનાએ કોઈ કાર્યવાહી કરી નાખતી તેમજ તેનો વિરોધ પણ કર્યો નહોતો. બીજી તરફ હવે એરપોર્ટ અદાણીના હાથમાં જતા જીવીકે ના પાટીયા ના સ્થાને અદાણી નું પાટિયું આવ્યું.

તમારા ઘરમાં આવી રહેલું તેલ હલકી ગુણવત્તાનું તો નથીને? કારણ જાણી ચોંકી જશો, કારણ કે ભારત કરે છે આ દેશમાંથી તેલની આયાત; જાણો વિગત

આ સાથે જ શિવસેનાના પેટમાં તેલ રેડાયું. શિવસૈનિકોએ લાઠી અને દંડાથી અદાણી નું બોર્ડ તોડી નાખ્યું.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More