Site icon

લોકડાઉન સંદર્ભે ની મીટીંગ પતી ગયા બાદ આરોગ્ય મંત્રીએ લોકલ ટ્રેન સંદર્ભે ચોંકાવનારુ નિવેદન આપ્યું. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 માર્ચ 2021

મહારાષ્ટ્ર અને આરોગ્ય મંત્રી રાજેશ ટોપે એ લોકલ ટ્રેન સંદર્ભે મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. લોકડાઉન એ સૌથી છેલ્લોપર્યાય છે અને આ સંદર્ભે નો નિર્ણય મુખ્યમંત્રી કરશે. પરંતુ રેલ્વે બાબતે અમારે નક્કી કોઈ નિર્ણય લેવો જ પડશે. હાલ મહાનગરપાલિકાના પત્રિકા યુક્ત એ લોકોને સાવધાન રહેવા માટે પરિપત્ર બહાર પાડ્યું છે. જો મુંબઈની જનતા આ પરિપત્રને ગંભીરતાથી નહીં લે તો પછી અમારે ન છૂટકે લોકલ ટ્રેન સંદર્ભે કોઈ કડક નિર્ણય લેવો પડશે. આ સંદર્ભે આગામી બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવાશે.

Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Mumbai Metro 2B Update: મેટ્રો લાઇન 2B પર ૧૩૦ મીટર લાંબો કેબલ-સ્ટેડ ‘શૂન્ય પુલ’ તૈયાર; પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા આ બ્રિજની જાણો ૫ મોટી ખાસિયતો
Western Railway Update: કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ; આજથી લોકલ ટ્રેનો સમયસર દોડશે, જાણો મુસાફરોને થનારા 5 મોટા ફાયદા.
Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Exit mobile version