Site icon

લોકડાઉન સંદર્ભે ની મીટીંગ પતી ગયા બાદ આરોગ્ય મંત્રીએ લોકલ ટ્રેન સંદર્ભે ચોંકાવનારુ નિવેદન આપ્યું. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 માર્ચ 2021

મહારાષ્ટ્ર અને આરોગ્ય મંત્રી રાજેશ ટોપે એ લોકલ ટ્રેન સંદર્ભે મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. લોકડાઉન એ સૌથી છેલ્લોપર્યાય છે અને આ સંદર્ભે નો નિર્ણય મુખ્યમંત્રી કરશે. પરંતુ રેલ્વે બાબતે અમારે નક્કી કોઈ નિર્ણય લેવો જ પડશે. હાલ મહાનગરપાલિકાના પત્રિકા યુક્ત એ લોકોને સાવધાન રહેવા માટે પરિપત્ર બહાર પાડ્યું છે. જો મુંબઈની જનતા આ પરિપત્રને ગંભીરતાથી નહીં લે તો પછી અમારે ન છૂટકે લોકલ ટ્રેન સંદર્ભે કોઈ કડક નિર્ણય લેવો પડશે. આ સંદર્ભે આગામી બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવાશે.

Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Exit mobile version