Site icon

લોકડાઉન સંદર્ભે ની મીટીંગ પતી ગયા બાદ આરોગ્ય મંત્રીએ લોકલ ટ્રેન સંદર્ભે ચોંકાવનારુ નિવેદન આપ્યું. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 માર્ચ 2021

મહારાષ્ટ્ર અને આરોગ્ય મંત્રી રાજેશ ટોપે એ લોકલ ટ્રેન સંદર્ભે મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. લોકડાઉન એ સૌથી છેલ્લોપર્યાય છે અને આ સંદર્ભે નો નિર્ણય મુખ્યમંત્રી કરશે. પરંતુ રેલ્વે બાબતે અમારે નક્કી કોઈ નિર્ણય લેવો જ પડશે. હાલ મહાનગરપાલિકાના પત્રિકા યુક્ત એ લોકોને સાવધાન રહેવા માટે પરિપત્ર બહાર પાડ્યું છે. જો મુંબઈની જનતા આ પરિપત્રને ગંભીરતાથી નહીં લે તો પછી અમારે ન છૂટકે લોકલ ટ્રેન સંદર્ભે કોઈ કડક નિર્ણય લેવો પડશે. આ સંદર્ભે આગામી બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવાશે.

Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Exit mobile version