આખરે મુંબઈમાં પકડાયેલુ યુરેનિયમ કોની માટે હતું? હવે આ તપાસ એજન્સી કામે લાગી…

by Dr. Mayur Parikh

ગત સપ્તાહે મુંબઈ શહેર માંથી સાત કિલો યુરેનિયમ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

હવે આ સમગ્ર પ્રકરણની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ કરશે.

તપાસ આ એજન્સીને આપવા પાછળનું કારણ એ છે કે જે યુરેનિયમ પકડાયેલું છે તે કુદરતી છે તેમજ શુદ્ધ છે.

ચાલુ મહિનામાં દહિસર થી અંધેરી વચ્ચે મેટ્રો ટ્રેન પાટા પર દોડશે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More