Site icon

આજે મુંબઇના કાંદિવલી વિસ્તારમાં પાણી નહીં આવે, આ છે કારણ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો,

મુંબઈ,

Join Our WhatsApp Community

તા. ૧૮/૦૭/૨૦૨૧, રવિવાર

મુંબઈ શહેરમાં પડેલા અનરાધાર વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ છે. ગતરાત્રે ભાંડુપ વિસ્તારમાં આવેલા પંપીંગ સ્ટેશન માં વીજ પુરવઠો ખંડિત થવા ને કારણે કાંદીવલી વિસ્તારમાં પાણી આવ્યું નથી. મુંબઈ શહેરના આર સાઉથ વોર્ડ આખા માં પાણી નહીં આવે. એટલે કે કાંદિવલી પૂર્વ અને કાંદિવલી પશ્ચિમ માં પણ પાણી નહીં હોય.

મુંબઈ મહાનગરપાલિકાએ હજી એ વાતની સ્પષ્ટતા કરી નથી કે પાણી પુરવઠો ક્યારથી પૂર્વવત્ થશે. જોકે ભાંડુપ પંપીંગ સ્ટેશન માં વીજ પુરવઠો આવી ચૂક્યો છે એટલે એવી શક્યતા વરતાવવામાં આવે છે કે આવતીકાલથી પાણી રાબેતા મુજબ આવશે.

 

 

 

 

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version