Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના આ વિસ્તારમાં બે દિવસ પાણી નહીં આવે. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

09 ફ્રેબ્રુઆરી 2021 

મુંબઈ શહેરના દક્ષિણ છેડે આવેલા મરિન ડ્રાઇવ વિસ્તાર ને પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં ખામી સર્જાવાને કારણે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સમારકામ શરૂ કરાયું છે.

આ સમારકામ આગામી બે દિવસ ચાલશે જેને કારણે મરીન ડ્રાઈવ પર દરિયાકાંઠે રહેલી ઇમારતોને પાણી નહીં આપવામાં આવે.

મરીન ડ્રાઈવ પર આશરે ૫૦ જેટલી ઇમારતો આવી છે જેમાં મુંબઈ શહેરના સૌથી ધનિક લોકો રહે છે. અહીં મહાનગરપાલિકાએ પાઇપલાઇનનું સમારકામ શરૂ કર્યું હોવાને કારણે પાણી સપ્લાય બંધ કર્યો છે. એવું એક અખબારી યાદીમાં મહાનગરપાલિકાએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રને વિનંતી કરતાં કહ્યું કે આ સમુદાય ને લોકલ ટ્રેનમાં ચઢવા દો. જાણો કોને પહેલા એન્ટ્રી મળશે…

 

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version