Site icon

ન્યુઝ કંટીન્યૂઝ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક : દહીસર રડાર પર, દૈનિક 200થી અઢીસો કેસ મળે છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 13 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

છેલ્લા અમુક દિવસ થી દહીસર વિસ્તારની પરિસ્થિતિ સતત બગડી રહી છે. અહીં દૈનિક ૨૦૦થી ૨૫૦ જેટલા કોરોના ના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. દહીસર વિસ્તારમાં હાલ ૧૨ પ્રતિબંધિત ક્ષેત્ર છે. ખાસ કરીને ઝૂંપડપટ્ટી કરતા ઇમારતોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. અશોક વન, આઈ સી કોલોની, શાસ્ત્રી નગર અને આનંદ નગર એ સૌથી સંવેદનશીલ વિભાગ બની ગયો છે. જોકે વસ્તુ સ્થિતિ એવી છે કે દહીસર માં જેટલા દર્દીઓ મળી રહ્યા છે તેમાંથી અધિકાંશ ને કોરોના ના લક્ષણો નથી અથવા માત્ર સૌમ્ય લક્ષણો છે. આને કારણે લોકોને હોમ કોરન્ટીન કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આવનાર દિવસમાં પરિસ્થિતિ સુધરે છે કે બગડે છે.

દહીસર પૂર્વમાં રેલવે સ્ટેશન ની પાસે રોજ સાંજે જે પ્રકારે ગિરદી જામે છે તેને કારણે કોરોના ઝડપથી ફેલાતો હોવાનું અનુમાન છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉન માથે નહીં મારવામાં આવે, લોકોને બે દિવસમાં સમય અપાશે.
 

Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Exit mobile version