Site icon

અરે વાહ, પહેલા જ દિવસે રાણીબાગની આટલા પર્યટકો લીધી મુલાકાત, મુંબઈ મનપાએ થઈ આટલી આવક; જાણો વિગત

At 32820, Byculla zoo records highest footfall in a day

નવા વર્ષના પ્રથમ દિવસે મુંબઈના પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલય રાણી બાગમાં ભારે ભીડ, એક જ દિવસમાં રૂ. થઇ અધધ આટલા લાખની કરી કમાણી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

શુક્રવાર.

મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર મહિનાની અંદર જ નિયંત્રણમાં આવી ગઈ છે, તેથી ભાયખલામાં રહેલા વીરમાતા જીજાબાઇ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય(રાણીબાગ)ને ફરી પર્યટકો માટે ગુરુવાર 10 ફેબ્રુઆરી, 2022થી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પહેલા જ દિવસે 2,810 પ્રવાસીઓએ રાણીબાગની મુલાકાત લીધી હતી અને એક જ દિવસમા પાલિકાને 1,23,925 રૂપિયાની આવક થઈ હતી.

કોરોના સમયગળામાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા બાદ પહેલી નવેમ્બર 2021થી રાણીબાગ પર્યટકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ફરી રાણીબાગની મુલાકાતે આવતા હતા. આ દરમિયાન 21 ડિસેમ્બર 2021થી કોરોનાનો પ્રકોપ વધ્યો હતો. તેથી રાણીબાગ ફરી પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. 

મુંબઈના નવા વોર્ડની રચના સામે માત્ર ભાજપને વાંધો ? દસ દિવસમાં માત્ર આટલા લોકોએ લીધો વાંધો; જાણો વિગત

મુંબઈમાં હવે જો કે ત્રીજી લહેર નિયંત્રણમાં છે. તેથી પાલિકા પ્રશાસને 10 ફેબ્રુઆરીથી રાણીબાગ ખુલ્લુ મુકવાની જાહેરાત કરી હતી. પહેલા જ દિવસે મોટી સંખ્યામાં પર્યટકોએ અહીં મુલાકાત લીધી હતી. કોરોનાના નિયમોનું પાલન કરીને પર્યટકોને અહીં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version