Site icon

કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં મંગળવારે દર્શન અને આરતીના સમયમાં આ મુજબ થયો ફેરફાર.. જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં મંગળવારે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે 

સોમવારે એટલે કે 30 ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમી થયા બાદ પારણાં તથા આરતી થયા બાદ સિદ્ધિવિનાયક મંદિર મોડેથી બંધ થશે.

મંગળવારે એટલે કે 31 ઓગસ્ટે કાકડ આરતી વહેલી સવારે અઢી કરવામાં આવશે તથા શ્રી ગણેશના દર્શન વહેલી સવારે 3:15 ના સ્થાને સવારે 4:15 વાગ્યાથી શરૂ થશે.  

સાથે જ ભગવાનની આરતી સવારે 5થી 5:30 વાગ્યા દરમિયાન થશે.  

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version