Site icon News Continuous Bureau | Mumbai

કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં મંગળવારે દર્શન અને આરતીના સમયમાં આ મુજબ થયો ફેરફાર.. જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં મંગળવારે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે 

સોમવારે એટલે કે 30 ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમી થયા બાદ પારણાં તથા આરતી થયા બાદ સિદ્ધિવિનાયક મંદિર મોડેથી બંધ થશે.

મંગળવારે એટલે કે 31 ઓગસ્ટે કાકડ આરતી વહેલી સવારે અઢી કરવામાં આવશે તથા શ્રી ગણેશના દર્શન વહેલી સવારે 3:15 ના સ્થાને સવારે 4:15 વાગ્યાથી શરૂ થશે.  

સાથે જ ભગવાનની આરતી સવારે 5થી 5:30 વાગ્યા દરમિયાન થશે.  

Land Fraud। જમીન ખરીદવી પડી ભારે ગોરેગાંવ પાલઘરમાં પ્લોટ અપાવવાના બહાને ૩.૫૩ કરોડની છેતરપિંડી, ૪ શખ્સો સામે ગુનો દાખલ
Online Shopping Fraud। ફેસબુક પર સસ્તા ડ્રેસની લાલચ પડી મોંઘી મુંબઈની નર્સ સાથે ૧ લાખ રૂપિયાની ઓનલાઈન ઠગાઈ
Cyber Crime। સોશિયલ મીડિયા પર સગીરાને બદનામ કરવાનો મામલો ગુજરાતથી એક મહિલાની ધરપકડ, પોલીસને ધમકાવનાર આરોપીઓની શોધખોળ તેજ
Mumbai Food Poisoning। મુંબઈમાં કાળનો કોળિયો ભોજન બાદ એક જ પરિવારના ૪ સભ્યોના રહસ્યમય મોત, ફૂડ પોઈઝનિંગની આશંકા
Exit mobile version