Site icon

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના ડાયમંડ બુર્સમાં હવે માત્ર આ લોકોને જ એન્ટ્રી મળશે

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

 

ભારત ડાયમંડ બુર્સની બહાર જોરદાર ભીડ થયા બાદ ડાયમંડ બુર્સ તરફથી પ્રશાસનિક કામ જોઈ રહેલા લોકો બહાર આવ્યા હતા. તેમણે સાર્વજનિક રીતે જાહેરાત કરી હતી કે ભારત ડાયમંડ બુર્સમાં આજ પછી માત્ર મર્યાદિત લોકોને એન્ટ્રી મળશે.

જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે દરેક ઑફિસને પોતાની સ્પેસ પ્રમાણે માત્ર મર્યાદિત લોકોને એન્ટ્રી આપવામાં આવશે. એટલે કે ઑફિસનો એક કોટા હશે એ કોટામાં જેટલા લોકોને પરવાનગી હશે તેટલા લોકોને જ એન્ટ્રી મળશે.

આ નિયમ અને કાયદો પહેલી જૂન સુધી અથવા લોકડાઉન જ્યાં સુધી અમલી રહે છે ત્યાં સુધી લાગુ રહેશે. આ ઉપરાંત બૅન્કનાં કામ કરવા માટે દસ દિવસમાં એક વખત એક વ્યક્તિને એન્ટ્રી મળશે. આમ ભારત ડાયમંડ બુર્સમાં હવે એન્ટ્રી પહેલાંની જેમ સરળ નહીં રહે.

 

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version