Site icon News Continuous Bureau | Mumbai

મધ્ય રેલવેની ટ્રેનો સવાર ના સમયે ૧૦૦ જગ્યાએ 30 ની ઝડપે દોડે છે. કારણકે… લોકો ડબલા લઇને બેસે છે.

ન્યુઝ કંટીન્યુઝ

મુંબઈ

Join Our WhatsApp Channel

ઘણી વખત એવી ફરિયાદ કરવામાં આવે છે કે લોકલ ટ્રેન સમય પર નથી ચાલતી. ત્યારે હવે મધ્ય રેલવેની ટ્રેનો સવારના સમયે કેમ લેટ થાય છે તેનું કારણ બહાર આવ્યું છે.સવારના સમયે મધ્ય રેલવેમાં કુર્લા થી થાણા ની વચ્ચે અસંખ્ય લોકો ડબ્બા લઈને કુદરતી હાજત માટે પાટા પર બેસી જાય છે. આ સમયે કોઇ જાનહાની ન થાય તે હેતુથી ટ્રેન ચલાવનાર ગાર્ડને ટ્રૈન ધીમી ગતિએ દોડાવવી પડે છે.


આ ઉપરાંત કુદરતી હાજત ને કારણે પાટા ગંદા થઈ જાય છે અમુક વખત તે સડી પણ જાય છે.
આ સંદર્ભે રેલવે પ્રશાસન અનેક વખત કાર્યવાહી કરતી હોય છે પરંતુ આ વિષય લોકોની દૈનિક જિંદગી સાથે જોડાયેલ હોવાને કારણે અત્યાર સુધીના કોઇપણ પ્રયાસ સફળ રહ્યા નથી.
આ મધ્ય રેલવેમાં લોકોને 'આદત'ને કારણે ટ્રેન લેટ થાય છે.

Mumbai Vegetable Price Hike| મરચું ઝણઝણશે અને ટોમેટા રડાવશે મુંબઈથાણેમાં શાકભાજીના ભાવ આસમાને, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Mumbai Minor Kidnapping Case। મુંબઈની સગીરાનું અપહરણ કરી બિહારમાં બળજબરીથી લગ્ન કરાવ્યા પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીને છોડાવી
Byculla Dockyard Road Firing Case। ભાયખલા ફાયરિંગ કેસનો ભેદ ઉકેલાયો અપમાનનો બદલો લેવા હુમલો કરાયો, બે શાર્પશૂટર ઝડપાયા
Kalyan ST Depot Brawl। કલ્યાણ બસ ડેપોમાં મુસાફરની પૂછપરછ પર કર્મચારી ભડક્યો યુવક સાથે છુટાહાથની મારામારી
Exit mobile version