Site icon

મુંબઈમાં આકાશી આફતને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનથી મકાનો ધરાશાયી થયા, અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના નિપજ્યા મોત ; પીએમ મોદી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આટલા લાખ રૂપિયાની મદદ જાહેર કરી

 મુંબઈમાં રાતભર થયેલા ભારે વરસાદને લીધે વિવિધ બનાવમાં ૩૦થી વધુ લોકોનાં મોત થયાં છે.

આ બનાવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યકત કર્યો હતો. 

Join Our WhatsApp Community

પ્રત્યકે મૃતકના પરિવારને વડાપ્રધાને બે લાખ રૂપિયા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે  મુંબઇમાં વરસાદમાં ઇમારત, ઘર, દીવાલ, ઝાડ તૂટી પડવાની ઘટનામાં અનેક જણ જીવ ગુમાવતા હોય છે. દર વર્ષે આ પ્રકારના બનાવ બનતા હોવાથી લોકોની સુરક્ષા બાબતે જરૂરી પગલા ભરવા જોઇએ એવી ચર્ચા થઇ રહી છે.

મુંબઈ વાસીઓ સાવધાન, નળમાં ગંદુ પાણી આવવાનું છે. જો આ વસ્તુ નહીં કરો તો માંદા પડશો. મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી જાહેર કરી

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version