Site icon

રેલવેએ શરૂ કરી વિશેષ મોહિમ, ટ્રેનમાં કુલ સફર કરનાર માંથી 50 ટકા લોકો પાસે નકલી આઈડી કાર્ડ છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

રેલવે વિભાગે હવે વિશેષ મોહિમ શરૂ કરી છે. જે અંતર્ગત તમામ રેલવે સ્ટેશનો પર હવે લોકોના આઇડી કાર્ડ ચકાસવામાં આવી રહ્યા છે. આ ચકાસણી દરમિયાન એવી વસ્તુ નોંધાઈ છે કે દર 10 વ્યક્તિઓમાંથી પાંચ વ્યક્તિઓ ના આઇડી કાર્ડ નકલી છે. એટલે કે હાલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકો માંથી ૫૦ ટકા લોકોના નકલી આઇડી કાર્ડ છે.

આ આંકડા સામે આવ્યા પછી રેલવે પ્રશાસન ચોંકી ગયું છે. તેમજ સ્પેશિયલ ટીમ બનાવીને આ નકલી આઈડી કાર્ડ વાળાઓને પકડવાનું કામ ચાલુ છે.

વરસાદ ની આગાહી, આ તારીખે વરસાદ પડશે.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version