Site icon

ભાજપના ધારાસભ્યનું થયું નિધન. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પર અસર પડશે. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર .

મહારાષ્ટ્રના બીજેપીના ધારાસભ્ય અને ઉત્તર ભારતીય સંઘ મુંબઈના પ્રમુખ આરએન સિંહનું નિધન થયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરએન સિંહ તેમનો 74મો જન્મદિવસ ઉજવીને પરિવાર સાથે મુંબઈ પરત ફરી રહ્યા હતા ત્યારે ગોરખપુર એરપોર્ટ પર તેમનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું. 

કહેવામાં આવી રહ્યું છે કે થોડા મહિના પહેલા જ તેમનું હૃદયનું ઓપરેશન થયું હતું 

તેઓ ઉત્તર ભારતીય સંઘના પ્રમુખ પણ હતા, જે મુંબઈમાં હિન્દી ભાષી લોકોની સર્વોચ્ચ સંસ્થા છે. 

બરહાલગંજના ભરૌલી ગામના રહેવાસી આરએન સિંહ બોમ્બે ઈન્ટેલિજન્સ સિક્યોરિટી (BIS)ના અધ્યક્ષ હતા. 

ઓમિક્રોનના ખૌફ! ભારતમાં ફરી એકવાર આવ્યો આંશિક લોકડાઉનનો યુગ, આ રાજ્યમાં લાગ્યા કડક પ્રતિબંધ; જાણો વિગતે 

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version