Site icon

ભાજપના ધારાસભ્યનું થયું નિધન. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પર અસર પડશે. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર .

મહારાષ્ટ્રના બીજેપીના ધારાસભ્ય અને ઉત્તર ભારતીય સંઘ મુંબઈના પ્રમુખ આરએન સિંહનું નિધન થયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરએન સિંહ તેમનો 74મો જન્મદિવસ ઉજવીને પરિવાર સાથે મુંબઈ પરત ફરી રહ્યા હતા ત્યારે ગોરખપુર એરપોર્ટ પર તેમનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું. 

કહેવામાં આવી રહ્યું છે કે થોડા મહિના પહેલા જ તેમનું હૃદયનું ઓપરેશન થયું હતું 

તેઓ ઉત્તર ભારતીય સંઘના પ્રમુખ પણ હતા, જે મુંબઈમાં હિન્દી ભાષી લોકોની સર્વોચ્ચ સંસ્થા છે. 

બરહાલગંજના ભરૌલી ગામના રહેવાસી આરએન સિંહ બોમ્બે ઈન્ટેલિજન્સ સિક્યોરિટી (BIS)ના અધ્યક્ષ હતા. 

ઓમિક્રોનના ખૌફ! ભારતમાં ફરી એકવાર આવ્યો આંશિક લોકડાઉનનો યુગ, આ રાજ્યમાં લાગ્યા કડક પ્રતિબંધ; જાણો વિગતે 

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version