217
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
RBI Eases Curbs :
-
ન્યૂ ઈન્ડિયા કો-ઓપ બેન્કના 50 ટકાથી વધુ ગ્રાહકો તેમની લગભગ 100 ટકા થાપણો ઉપાડી શકશે.
-
RBIની છૂટછાટ પછી ગ્રાહકો ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્કની બધી શાખાઓ તેમજ ATM દ્વારા નિર્ધારિત રકમ ઉપાડી શકશે
-
ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં RBI દ્વારા આપવામાં આવેલી આ છૂટછાટને કારણે બેન્કના અડધાથી વધુ ગ્રાહકોને રાહત મળશે
-
122 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ 13 ફેબ્રુઆરીએ, રિઝર્વ બેન્કે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર છ મહિના માટે પ્રતિબંધ મૂક્યો હતો
આ સમાચાર પણ વાંચો: રિઝર્વ બેંકે મુંબઈની ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકને માર્યુ તાળું, શાખાની બહાર ઉમટી લોકોની ભીડ; જુઓ વિડીયો..
You Might Be Interested In