211
Join Our WhatsApp Channel
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
દહીસર મા કોરોના ક્યારેક કાબુમાં આવે છે તો ક્યારેક પરિસ્થિતિ હાથમાંથી સરકી જાય છે. આનું પ્રમુખ કારણ દહિસરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફેલાયેલો કોરોના છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા 29 એપ્રિલે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દહિસર માં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 21 વિસ્તારોને દૂષિત ઝોન જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે આ વિસ્તારને સીલ કરવા જરૂરી છે. આ ઉપરાંત ૨૦ જેટલી ઇમારતોને સીલ કરવામાં આવી છે. જ્યારે કે અલગ અલગ ઇમારતોમાં 132 માળને સીલ કરવામાં આવ્યા છે. અત્યારે દહીસર માં કુલ 2574 પોઝિટિવ કેસ છે. જે સારી વાત નથી.
અઘરા સમયમાં આ દેશે ભારતને ચોખ્ખું સંભળાવી દીધું કે અમે તમને રસી નહીં આપીએ.
You Might Be Interested In