Site icon

દહીસર મા કોરોના ફેલાવવાનું મૂળ કારણ પકડાયું, ઝુંપડપટ્ટી વિસ્તારમાં દૂષિત ઝોન વધારે છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

દહીસર મા કોરોના ક્યારેક કાબુમાં આવે છે તો ક્યારેક પરિસ્થિતિ હાથમાંથી સરકી જાય છે. આનું પ્રમુખ કારણ દહિસરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફેલાયેલો કોરોના છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા 29 એપ્રિલે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દહિસર માં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 21 વિસ્તારોને દૂષિત ઝોન જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે આ વિસ્તારને સીલ કરવા જરૂરી છે. આ ઉપરાંત ૨૦ જેટલી ઇમારતોને સીલ કરવામાં આવી છે. જ્યારે કે અલગ અલગ ઇમારતોમાં 132 માળને સીલ કરવામાં આવ્યા છે. અત્યારે દહીસર માં કુલ 2574 પોઝિટિવ કેસ છે. જે સારી વાત નથી.

Join Our WhatsApp Community

અઘરા સમયમાં આ દેશે ભારતને ચોખ્ખું સંભળાવી દીધું કે અમે તમને રસી નહીં આપીએ.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version