Site icon

મુંબઈમાં ટ્રાફિક ઘટાડવા માટે નવો કીમિયો, મુંબઈ અને થાણેમાં આવતા ભારે વાહનો માટે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આ સમય દરમિયાન પ્રતિબંધ રહેશે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 16 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર. 

મુંબઈ અને થાણે આવતા ભારે વાહનો પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સોમવારથી પ્રતિબંધ રહેશે.

સવારે 7.30 થી 10 અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી ભારે વાહનોને મુંબઈ અને થાણે તરફ જવા દેવામાં આવશે નહીં.

પાલઘર જિલ્લા કલેક્ટર ડો. માણેક ગુરસાલ દ્વારા થાણે શહેર ખાતે દહિસર ચેક નાકા પાસે ટ્રાફિકને ઓછો કરવા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

આ પ્રતિબંધો આગામી એક મહિના સુધી અમલમાં રહેશે.

દાદરના વેપારીઓની અનોખી પહેલ, જે લોકો શોપિંગ માટે આવશે તેમને મફત પાર્કિંગ. પોલીસ અને મહાનગર પાલિકા પણ મદદમાં જોડાયા. જાણો વિગતે.
 

Mumbai Forged Document Scam: મુંબઈમાં બોગસ દસ્તાવેજોનું મોટું રેકેટ પકડાયું: ૪૪૩ નકલી રેશનકાર્ડ અને MMRDA ના બનાવટી પત્રો જપ્ત, ૨૧ વર્ષીય યુવકની ધરપકડ
Mumbai Airport: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: ₹૧૬.૭૫ કરોડનું ડ્રગ્સ અને હીરા-સોનું જપ્ત, બેંગકોકથી આવતા ૮ મુસાફરો જેલભેગા
Mumbai Local Train Accident: કુર્લા સ્ટેશન પર TC દેવદૂત બનીને આવ્યો: ચાલુ ટ્રેને ઉતરતા વૃદ્ધ મુસાફરનો પગ લપસ્યો, ટિકિટ ચેકરે જીવ જોખમે મૂકી મોતના મુખમાંથી બચાવ્યા
Mulund Station Demolition: મુલુંડ પશ્ચિમ સ્ટેશન પરિસરમાં પાલિકાનો ‘મેગા સપાટો’ ગેરકાયદે અતિક્રમણ અને ફેરિયાઓના અડ્ડાઓ પર ફરી વળ્યું જેસીબી, રસ્તાઓ થયા મોકળા
Exit mobile version