Site icon

 લોકડાઉન નું જે થવાનું હોય તે થાય પણ લોકલ, મેટ્રો અને મોનોરેલ માં લોકોને મુસાફરી નહીં જ કરવા મળે. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૨ મે 2021

Join Our WhatsApp Community

બુધવાર

કો-ઓપરેટિવ બેન્ક એમ્પ્લોઇઝ યુનિયન અને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તેઓને લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવા માટે છૂટ આપવામાં આવે. આ સંદર્ભે ની સુનાવણી મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં થઈ હતી. સોનાવરણી દરમિયાન બેંક કર્મચારી સંગઠન અને માંગણી કરી હતી કે રાજ્ય સરકાર લોકલ ટ્રેનમાં બેંકના કર્મચારીઓને પ્રવાસ કરવાની મંજૂરી આપે. આ સમગ્ર મામલે રાજ્ય સરકાર તરફથી વકીલે બોમ્બે હાઈકોર્ટમાં જવાબ નોંધાવ્યો હતો. પોતાના જવાબમાં રાજ્ય સરકારે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે કોરોના ના કેસ વધતા હોવાના કારણે નજીકનાં ભવિષ્યમાં લોકલ ટ્રેન કે પછી મેટ્રો ટ્રેન અથવા મોનો ટ્રેન માં સામાન્ય માણસને કે બેંકના કર્મચારીઓને પ્રવાસની પરવાનગી નહીં આપવામાં આવે.

મુંબઈમાં લોકડાઉન રહેશે કે જશે તેની જાણકારી આજ સાંજ સુધીમાં સાર્વજનિક થશે.

રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ જવાબ આવી જતા એક વાત નક્કી છે કે લોકડાઉન સંદર્ભે જે કોઈ નિર્ણય કરવામાં આવે પરંતુ રાજ્ય સરકાર લોકલ ટ્રેનના દરવાજા સામાન્ય માણસ માટે ખોલવાની નથી.

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version