Site icon

 મુંબઈ શહેરમાં રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ વેચવાનું બંધ થયું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ભારત સરકારે તમામ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટીકીટના ભાવ વધારીને 50 રૂપિયા કરી નાખ્યા હતા. સરકારને અપેક્ષા હતી કે લોકો રેલવે સ્ટેશન પર નહીં આવે. જોકે મુંબઈવાસીઓને આનો તોડ કાઢ્યો હતો. તેઓ પછીના રેલ્વે સ્ટેશનની પાંચ રૂપિયામાં ટિકિટ લઈ લેતા હતા અને રેલવે સ્ટેશન પર આખો દિવસ ઉભા રહેવાને કાયદેસર લાયક રહેતા હતા. આ પરિસ્થિતિને ટાળવા માટે હવે રેલવે ઓથોરિટીએ તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ આપવાનું બંધ કરી દીધું છે.

એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ ટિકિટ ખરીદીને રેલવે સ્ટેશન પર નહીં જઈ શકે.

મીની લોકડાઉન નો અસર થયો. બેસ્ટ બસમાં હવે રોજ આટલા ઓછા લોકો સફર કરે છે.

BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Mumbai road accident: મુંબઈ: ખાનગી બસની ટક્કરથી ૨૩ વર્ષીય ઓટોરિક્ષા ચાલકનું મૃત્યુ
Mumbai bomb threat: મુંબઈમાં વધુ એક બોમ્બની ધમકી, આ વખતે અંધેરીની હોટલને બોમ્બની ધમકીનો કોલ
Exit mobile version