Site icon News Continuous Bureau | Mumbai

મીની લોકડાઉન નો અસર થયો. બેસ્ટ બસમાં હવે રોજ આટલા ઓછા લોકો સફર કરે છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

લોકડાઉન ને કારણે મુંબઈમાં સાર્વજનિક પરિવહનની બસ એટલે કે બેસ્ટ માં હવે દૈનિક માત્ર ૨૦ લાખ લોકો સફર કરે છે. પહેલા બસમાં દૈનીક ૩૨ લાખ લોકો સફર કરતા હતા. આમ બસમાં સફર કરનાર લોકોમાં ૧૨ લાખ લોકોનો ઘટાડો થયો છે.

મહારાષ્ટ્રમાં હવે મુદ્દાનો સવાલ, 15 લાખ વેક્સિન ક્યાં ગઈ? શું ૫ લાખ ખરેખર વેડફાઈ?

ઉલ્લેખનીય છે કે સરકારે એવું આદેશ જાહેર કર્યો છે કે બેસ્ટ બસમાં કોઇપણ વ્યક્તિ ઊભું ન રહી શકે. આ ઉપરાંત પ્રાઇવેટ ઓફિસ બંધ કરવામાં આવી છે. તેનો સીધો પ્રભાવ બેસ્ટ બસમાં સફર કરી રહેલા લોકોની સંખ્યા પર પડ્યો છે.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version