Site icon

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના નિશાન પર રહેલા સમીર વાનખેડેની NCBમાંથી વિદાય, ન મળ્યું એક્સટેન્શન; હવે આ વિભાગમાં કરશે કામ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર 

મુંબઈમાં ડ્રગ્સ કેસની તપાસના કારણે ચર્ચામાંઆવનાર NCB અધિકારી સમીર વાનખેડેને મોટો ઝટકો લાગ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને એનસીબીમાં આગળ એક્સટેન્શન મળ્યું નથી. 

હવે ફરી એકવાર તેમને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) વિભાગમાં મોકલવામાં આવ્યા છે. 

એનસીબીમાં વાનખેડેનું 4 મહિનાનું એક્સટેન્શન 31 ડિસેમ્બર 2021ના રોજ સમાપ્ત થઈ ગયું છે.

અગાઉ સમીર વાનખેડે આ જ વિભાગમાં હતા. DRI વિભાગમાંથી જ તેમને મુંબઈ NCBમાં લાવીને ઝોનલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.  

મુંબઈમાં કોરોનાનું સંકટ : શહેરમાં મનપાનો 1લીથી 8મી સુધીની શાળાઓ બંધ કરવાનો નિર્ણય, આ તારીખ સુધી શાળાઓ રહેશે બંધ; વિગતવાર વાંચો અહીં

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version