Site icon

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના નિશાન પર રહેલા સમીર વાનખેડેની NCBમાંથી વિદાય, ન મળ્યું એક્સટેન્શન; હવે આ વિભાગમાં કરશે કામ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર 

મુંબઈમાં ડ્રગ્સ કેસની તપાસના કારણે ચર્ચામાંઆવનાર NCB અધિકારી સમીર વાનખેડેને મોટો ઝટકો લાગ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને એનસીબીમાં આગળ એક્સટેન્શન મળ્યું નથી. 

હવે ફરી એકવાર તેમને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) વિભાગમાં મોકલવામાં આવ્યા છે. 

એનસીબીમાં વાનખેડેનું 4 મહિનાનું એક્સટેન્શન 31 ડિસેમ્બર 2021ના રોજ સમાપ્ત થઈ ગયું છે.

અગાઉ સમીર વાનખેડે આ જ વિભાગમાં હતા. DRI વિભાગમાંથી જ તેમને મુંબઈ NCBમાં લાવીને ઝોનલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.  

મુંબઈમાં કોરોનાનું સંકટ : શહેરમાં મનપાનો 1લીથી 8મી સુધીની શાળાઓ બંધ કરવાનો નિર્ણય, આ તારીખ સુધી શાળાઓ રહેશે બંધ; વિગતવાર વાંચો અહીં

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version