શિવસેનાની કોર ટીમના મહત્વના માણસ નું નિધન. ઉદ્ધવ ઠાકરેને કાયમ ખોટ સાલશે… જાણો વિગત…

by Dr. Mayur Parikh

શિવસેનાના નેતા અને ભારતીય કામદાર સેનાના અધ્યક્ષ સૂર્યકાંત મહાડિક નું નિધન થયું.

ટૂંકી માંદગી બાદ તેમનું મુંબઈમાં નિધન થયું.

શિવસેનાના કામગાર યુનિટને ઉભા કરવામાં સૂર્યકાંત મહાડિક નું મોટું યોગદાન હતું.

સૂર્યકાંત મહાડિક એ શિવસેના ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ના નજીક ના નેતા ગણાતા હતા.

 

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment