મુંબઈના એરપોર્ટની બહાર અદાણી નું પાટિયું લાગ્યું. શિવસેનાએ નોંધાવ્યો વિરોધ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

 

મુંબઈ એરપોર્ટ નું સંચાલન હવે અદાણી કંપની પાસે ગયું છે. આ પરિસ્થિતિમાં એરપોર્ટના ગેટ ક્રમાંક આઠ ની બહાર અદાણી કંપની નું પાટીયું લગાડવામાં આવ્યું. આ બોર્ડ લાગતા ની સાથે જ શિવસેનાના પેટમાં તેલ રેડાયું છે. શિવસેનાએ આ પાટિયા નો વિરોધ કર્યો છે.

મુંબઈ પોલીસનું સાફ સફાઈ અભિયાન ચાલુ, આ વિસ્તારમાંથી 58 ગુંડા તડીપાર કરાયા

ઉલ્લેખનીય છે કે આનાથી અગાઉ જ્યારે જીવીકે કંપની નું પાટિયું હતું ત્યારે શિવસેનાએ કદી વિરોધ નોંધાવ્યો ન હતો. હવે જ્યારે ગુજરાતી માણસ ની કંપની ના નામનું પાટિયું લાગ્યું છે ત્યારે પેટમાં ચૂંક આવે છે

 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version