Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈકરો માટે રાહતના સમાચાર, શહેરમાં કોરોનાનું જોખમ ઘટ્યું ; છેલ્લા 24 કલાકમાં માત્ર આટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ    

ન્યુઝ કન્ટીન્યુઝ.બ્યુરો 

23 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 

શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 240 નવા કોરોના કેસ અને પહેલી વખત સૌથી ઓછા એટલે કે માત્ર એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. 

આ સાથે શહેરમાં કુલ મૃત્યુઆંક 15947 થયો છે તો શહેરમાં રિકવરી ની ટકાવારી 97 પર યથાવત રહી છે

અગાઉ 26 માર્ચ 2020 ના રોજ કોરોનાથી એક મોત નોંધાયું હતું. 

તાલીબાનીઓનો ખેલ ઊંધો પડ્યો, વિદ્રોહની થઈ શરૂઆત; અફઘાનીઓ એ આટલા બધા તાલીબાનીઓ ને પતાવી નાખ્યા

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version