Site icon

પર્યાવરણવાદીઓની પાલિકાને હાકલ : પવઈ લેકમાં કેમિકલ નાખવાનું બંધ કરો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14, સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

પવઈ લેકમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવતા કેમિકલને તાત્કાલિક બંધ કરવાની માગણી પર્યાવરણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. પાલિકા દ્વારા પવઈ લેકમાં જંગલી છોડને ઊગતા રોકવા તેમ જ પ્રદૂષણને નાથવા માટે આ કેમિકલનો છંટકાવ કરવામાં આવે છે. જોકે આ કેમિકલને કારણે પવઈ લેકમાં રહેલા મગરોને નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો પર્યાવરણ નિષ્ણાતોએ કર્યો છે. હાલ પવઈ તળાવમાં લગભગ 40 મગરો હોવાનું માનવામાં આવે છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં રાફડો ફાટ્યો, આટલા લાખ પૅસેન્જરો હવે દૈનિક થયા; જાણો વિગત

પવઈ તળાવમાં જંગલી છોડોના વધતા વ્યાપને રોકવા માટે પાલિકા દ્વારા કેમિકલ છાંટવામાં આવતું હોય છે. તેને તાત્કાલિક બંધ કરવાની માગણી પત્ર લખીને કરવામાં આવી છે. આ કેમિકલને કારણે પાણીમાં ફોસ્ફરસનું પ્રમાણ વધી જાય છે. એ પ્રાણીઓ માટે નુકસાનકારક છે. તળાવમાં મગરોની સાથે માછલી – કાચબા સહિતના અન્ય સમુદ્રી જીવો પણ છે.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version