Site icon

પર્યાવરણવાદીઓની પાલિકાને હાકલ : પવઈ લેકમાં કેમિકલ નાખવાનું બંધ કરો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14, સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

પવઈ લેકમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવતા કેમિકલને તાત્કાલિક બંધ કરવાની માગણી પર્યાવરણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. પાલિકા દ્વારા પવઈ લેકમાં જંગલી છોડને ઊગતા રોકવા તેમ જ પ્રદૂષણને નાથવા માટે આ કેમિકલનો છંટકાવ કરવામાં આવે છે. જોકે આ કેમિકલને કારણે પવઈ લેકમાં રહેલા મગરોને નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો પર્યાવરણ નિષ્ણાતોએ કર્યો છે. હાલ પવઈ તળાવમાં લગભગ 40 મગરો હોવાનું માનવામાં આવે છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં રાફડો ફાટ્યો, આટલા લાખ પૅસેન્જરો હવે દૈનિક થયા; જાણો વિગત

પવઈ તળાવમાં જંગલી છોડોના વધતા વ્યાપને રોકવા માટે પાલિકા દ્વારા કેમિકલ છાંટવામાં આવતું હોય છે. તેને તાત્કાલિક બંધ કરવાની માગણી પત્ર લખીને કરવામાં આવી છે. આ કેમિકલને કારણે પાણીમાં ફોસ્ફરસનું પ્રમાણ વધી જાય છે. એ પ્રાણીઓ માટે નુકસાનકારક છે. તળાવમાં મગરોની સાથે માછલી – કાચબા સહિતના અન્ય સમુદ્રી જીવો પણ છે.

Karishma Sharma: રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ ચાલુ ટ્રેનમાંથી કૂદી, માથામાં થઈ ઇજા
Girgaum Robbery: મુંબઈમાં આંગડિયા કર્મચારી અને ડ્રાઈવરને બંધક બનાવી ગિરગામમાં 2.70 કરોડની લૂંટ
Lalbaugcha Raja: ભક્તોએ આસ્થા સાથે હરાજીમાં રેકોર્ડ ખરીદી કરી અને બિજી તરફ મોબાઈલ ચોરો પકડાયા
BMC: મંત્રાલય નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ, રસ્તાઓ બંધ, બસ સેવાઓ પ્રભાવિત
Exit mobile version