Site icon

પહેલી જૂન પછી વેપારી અને સરકાર વચ્ચે ઘર્ષણનાં એંધાણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઠાકરેએ પહેલી જૂન પછી lockdown લંબાવવાના સંકેત આપ્યા છે. આ સમાચાર વાયુવેગે મુંબઈ શહેરમાં ફેલાઈ જતાં વેપારીઓએ હવે કમર કસી લીધી છે. અનેક વેપારી સંગઠનોએ ક્રમબદ્ધ રીતે સરકારી અધિકારી તેમ જ નેતાઓ સાથે મિટિંગો શરૂ કરી દીધી છે. અનેક નેતા અને સરકારી વિભાગોને આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે.

જોકે અત્યાર સુધી એકેય અધિકારી અથવા નેતાએ વેપારીઓને સકારાત્મક આશ્વાસન આપ્યું નથી.

આ પરિસ્થિતિમાં હવે વેપારીઓ આગામી દિવસોમાં સરકાર સામે બાંયો ચડાવે એવી શક્યતા છે. બધાની નજર પહેલી જૂનના નિર્ણય પર રહેશે.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version