Site icon News Continuous Bureau | Mumbai

કોરોના દરમિયાન ઈલાજ માટે જે દર્દીઓ પાસેથી વધુ પૈસા લીધા છે તેમને પૈસા પાછા આપવાનો આદેશ. જો નહીં ચૂકવાય તો હોસ્પિટલ નું રજીસ્ટ્રેશન રદ. અહીં આવ્યો ફેંસલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

 

થાણે મહાનગરપાલિકાએ થાણા વિસ્તારમાં આવેલી અનેક હોસ્પિટલોને નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જે હોસ્પિટલ એ કોરોના કાળ દરમ્યાન દર્દીઓ પાસેથી સરકારી નિયમ થી વિપરીત પૈસા ઉઘરાવ્યા હોય તેમણે ફરિયાદીઓ ને પૈસા પાછા આપવા પડશે. આ સંદર્ભે અનેક હોસ્પિટલને તાકીદ કરવામાં આવી છે કે જો સમયસર પૈસા નહીં આપવામાં આવે તો હોસ્પિટલ નું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમ્યાન અનેક દર્દીઓએ ફરિયાદ કરી હતી કે તેમની પાસેથી વધુ પૈસા વસુલવામાં આવ્યા છે.

અનેક ફરિયાદીઓ એ કરેલી ફરિયાદ મુજબ તમામ ફરિયાદી ઓના મળીને કુલ એક કરોડ ૧૪ લાખ રૂપિયા અલગ-અલગ હોસ્પિટલોએ પાછા આપવા પડશે.

અરે વાહ, શું વાત છે! મુંબઈ કોરોના રસીકરણ અભિયાન રેસમાં શહેરના આ કેન્દ્રએ મારી બાજી, અત્યાર સુધીમાં આટલા લાખ લોકોને આપી રસી

આમ થાણા મહાનગરપાલિકાએ આ હોસ્પિટલો પ્રત્યે કડક વલણ લીધું છે.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version