Site icon

‘કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના’ : પાલિકાનો દાવો કે આ વખતે મુંબઈમાં પાણી નહીં ભરાય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈ મહાનગરપાલિકાએ દાવો કર્યો છે કે ચાલુ વર્ષે તેમણે મુંબઈ શહેરમાં મોજૂદ નાળાંઓમાંથી ૯૦ ટકા કચરો કાઢી લીધો છે. આ આંકડાના આધારે મહાનગરપાલિકાએ એવી જાહેરાત કરી છે કે ચાલુ વર્ષે મુંબઈમાં પાણી નહીં ભરાય.

પાલિકાના આંકડા મુજબ મુંબઈ શહેરમાં 96%, પૂર્વ ઉપનગરમાં 91%, પશ્ચિમ ઉપનગરમાં 94% નાળાં સાફ થઈ ગયાં છે.

આ ઉપરાંત જે જગ્યાએ પ્રતિવર્ષ પાણી ભરાય છે એ જગ્યાઓ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ બધાં કામને આધારે પાલિકાએ દાવો કર્યો છે કે ચાલુ વર્ષે મુંબઈમાં પાણી નહિ ભરાય.

જોકે પાલિકાના દાવાથી બિલકુલ વિપરીત એમ થોડા દિવસ અગાઉ જ્યારે વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે મુંબઈ શહેર આખેઆખું જળબંબાકાર થઈ ગયું હતું.

Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Exit mobile version