Site icon News Continuous Bureau | Mumbai

ઇમારત પડી જાય તો વળતર આપવામાં આવે છે, વેપારીઓનો માલ ચોમાસામાં ખરાબ થઈ ગયો એની માટે શું?

ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 11 જૂન 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ચોમાસામાં મુંબઈ શહેરમાં અનેક ઇમારતો પડી ગઈ અમુક જગ્યાએ દીવાલ ધરાશાયી થઈ ગઈ. આ તમામ જગ્યાએ સરકારી રાહત અને મદદ પહોંચી છે. અમુક જગ્યાએ સરકારે વળતર જાહેર કર્યું છે. બીજી તરફ વેપારીઓને અંગૂઠો દેખાડવામાં આવ્યો છે. વાત એમ છે કે વેપારીઓએ પ્રશાસનને અરજી કરી હતી કે ચોમાસાના રિપેરિંગ કામ માટે દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવે, પરંતુ સરકારે આવા પ્રકારની કોઈ જ પરવાનગી આપી નહીં. એટલું નહિ જે દુકાનદારોએ દુકાન ખોલી તેને દંડ પણ ફટકારવામાં આવ્યો એવા અનેક કિસ્સા છે. હવે જ્યારે દુકાન ખોલવાની પરવાનગી મળી ત્યારે જોરદાર વરસાદને કારણે અનેક દુકાનદારોનો માલ ખરાબ થઈ ગયો છે.

મુંબઈ શહેરમાં કોરોના પરિસ્થિતિ કાબૂમાં, શહેરમાં કોરોનાના પોઝિટિવિટી રેટ ઘટીને 2.6% થયો ; જાણો આજે કેટલા નવા આવ્યા સામે

આ તમામ દુકાનદારોને વળતર કોણ આપશે?

Mumbai Metro Monsoon Preparedness મુંબઈ મેટ્રોમાં ચોમાસાની તૈયારી ચાર લાઈનો પર મેટ્રો સેવા અવિરત રહેશે, ૫ ટ્રેનો અનામત રખાશે
Mrinaltai Gore Flyover Quality Concerns મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવર પર સવાલો નવા પુલના રસ્તાની ગુણવત્તા પર વિવાદ, પાલિકાએ આપી સ્પષ્ટતા
Mumbai BEST Bus Accident કાંદિવલીમાં કાળ બનીને આવી બેસ્ટ બસ, બે રાહદારીઓને કચડ્યા, ઘટનાસ્થળે જ મોત…
BMC Demolition Drive Andheri। મુંબઈના અંધેરીમાં પાલિકાનો સપાટો ફૂટપાથ અને જાહેર જગ્યાઓ પચાવી પાડનારી ટોચની હોટલોરેસ્ટોરન્ટ્સ પર બુલડોઝર ફર્યા
Exit mobile version