Site icon News Continuous Bureau | Mumbai

ઇમારત પડી જાય તો વળતર આપવામાં આવે છે, વેપારીઓનો માલ ચોમાસામાં ખરાબ થઈ ગયો એની માટે શું?

ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 11 જૂન 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ચોમાસામાં મુંબઈ શહેરમાં અનેક ઇમારતો પડી ગઈ અમુક જગ્યાએ દીવાલ ધરાશાયી થઈ ગઈ. આ તમામ જગ્યાએ સરકારી રાહત અને મદદ પહોંચી છે. અમુક જગ્યાએ સરકારે વળતર જાહેર કર્યું છે. બીજી તરફ વેપારીઓને અંગૂઠો દેખાડવામાં આવ્યો છે. વાત એમ છે કે વેપારીઓએ પ્રશાસનને અરજી કરી હતી કે ચોમાસાના રિપેરિંગ કામ માટે દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવે, પરંતુ સરકારે આવા પ્રકારની કોઈ જ પરવાનગી આપી નહીં. એટલું નહિ જે દુકાનદારોએ દુકાન ખોલી તેને દંડ પણ ફટકારવામાં આવ્યો એવા અનેક કિસ્સા છે. હવે જ્યારે દુકાન ખોલવાની પરવાનગી મળી ત્યારે જોરદાર વરસાદને કારણે અનેક દુકાનદારોનો માલ ખરાબ થઈ ગયો છે.

મુંબઈ શહેરમાં કોરોના પરિસ્થિતિ કાબૂમાં, શહેરમાં કોરોનાના પોઝિટિવિટી રેટ ઘટીને 2.6% થયો ; જાણો આજે કેટલા નવા આવ્યા સામે

આ તમામ દુકાનદારોને વળતર કોણ આપશે?

Mantralaya Fraud| મંત્રાલયમાં વગ હોવાની લાલચ આપી ૭ લોકો સાથે ૯૧ લાખની છેતરપિંડી, મરીન ડ્રાઈવ પોલીસે ગુનો નોંધ્યો
Vipul Roy| અભિનેતા વિપુલ રોયના ઘરે ચોરી ઘરઘાટી મહિલાએ ૭.૧ લાખની રોકડ અને સોનાના દાગીનાની કરી ચોરી
Devendra Fadnavis| સીએમ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મુંબઈ પોલીસની સાયબર વિંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Mumbai Local Train| મહિલા કોચમાં બુરખો પહેરીને ઘૂસેલા પુરુષનો પર્દાફાશ, મહિલા મુસાફરોની સતર્કતાથી ઝડપાયો શખ્સ
Exit mobile version