Site icon News Continuous Bureau | Mumbai

ઘોર બેદરકારી!! કાંદિવલીમાં પીપીઇ કીટ નો નિકાલ નાળા માં થાય છે. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કોરોના ની સારવાર સાથે જોડાયેલા લોકોએ ઉપકરણોનો નિકાલ કઈ રીતે કરવો તે સંદર્ભે એક ગાઈડ લાઈન આપવામાં આવેલ છે. આ ગાઇડલાઇન આપવા પાછળનો હેતુ એ છે કે દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોને કારણે જે જે વિષાણુ સરફેસ પર ચોંટ્યા હોય તેને કારણે બીજા લોકોને ચેપ ન લાગે.

જોકે કાંદિવલી પશ્ચિમ માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં દાહણુકરવાડી ખાતે કોરોના ગ્રસ્ત દર્દીઓ નો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ અંતિમ સંસ્કાર કર્યા બાદ અંતિમવિધિ સાથે જોડાયેલા લોકો પીપીઇ કીટ સહિતની અન્ય વસ્તુઓ સિધી પોઇસર નદી માં ઠાલવે છે. આ ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. હવે આ સંદર્ભે પ્રશાસન એ પગલાં લીધા છે અને સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.

જોકે સરકારના બધા પગલા ત્યારે લેવાયા છે જ્યારે લોકોએ ફરિયાદ કરી અને મામલો પ્રકાશમાં આવ્યો.

Andheri Child Abuse case ૧૧ વર્ષના બાળક પર કુકર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની આકરી સખત કેદ, અંધેરી કોર્ટનો મોટો ફેંસલો
Drug Free Mumbai Drive ‘ડ્રગફ્રી મુંબઈ’ અભિયાન હેઠળ શાળાકોલેજો નજીક ચાલતા ૧,૪૯૭ ગેરકાયદે પાનના ગલ્લા પર પોલીસBMCની આકરી કાર્યવાહી
BKC Diamond Merchant Fraud BKC માં હીરા વેપારી સાથે અધધ આટલા કરોડની છેતરપિંડી, મિત્ર વેપારી સામે ગુનો દાખલ
ATS Seizes Methamphetamine મુંબઈમાં મહારાષ્ટ્ર ATSનો સપાટો ₹૯.૪૦ કરોડનું મેથાંફેટામાઈન ડ્રગ્સ જપ્ત, ઉત્તર પ્રદેશ સુધી તાર જોડાયા
Exit mobile version