Site icon News Continuous Bureau | Mumbai

ઘોર બેદરકારી!! કાંદિવલીમાં પીપીઇ કીટ નો નિકાલ નાળા માં થાય છે. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કોરોના ની સારવાર સાથે જોડાયેલા લોકોએ ઉપકરણોનો નિકાલ કઈ રીતે કરવો તે સંદર્ભે એક ગાઈડ લાઈન આપવામાં આવેલ છે. આ ગાઇડલાઇન આપવા પાછળનો હેતુ એ છે કે દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોને કારણે જે જે વિષાણુ સરફેસ પર ચોંટ્યા હોય તેને કારણે બીજા લોકોને ચેપ ન લાગે.

જોકે કાંદિવલી પશ્ચિમ માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં દાહણુકરવાડી ખાતે કોરોના ગ્રસ્ત દર્દીઓ નો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ અંતિમ સંસ્કાર કર્યા બાદ અંતિમવિધિ સાથે જોડાયેલા લોકો પીપીઇ કીટ સહિતની અન્ય વસ્તુઓ સિધી પોઇસર નદી માં ઠાલવે છે. આ ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. હવે આ સંદર્ભે પ્રશાસન એ પગલાં લીધા છે અને સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.

જોકે સરકારના બધા પગલા ત્યારે લેવાયા છે જ્યારે લોકોએ ફરિયાદ કરી અને મામલો પ્રકાશમાં આવ્યો.

Mumbai CSMT Train Engine Python Rescue મુંબઈના સીએસએમટી સ્ટેશને મધ્યરાત્રિએ દોડધામ ટ્રેનના એન્જિન રૂમમાં ઘુસી ગયું અજગરનું બચ્ચું; વન વિભાગે કર્યું હેમખેમ રેસ્ક્યુ
Mumbai Local Train Attack Borivali અંધેરીબોરીવલી વચ્ચે ચાલુ ટ્રેને હિંસક હુમલો; લોહીલુહાણ હાલતમાં ૨૨ વર્ષના યુવકને હોસ્પિટલ ખસેડાયો
Mumbai Navi Mumbai Gold Line Metro 8 મુંબઈગરાઓની મોટી ચિંતાનો અંત! માત્ર ૩૦ મિનિટમાં પહોંચાશે નવી મુંબઈ એરપોર્ટ, ‘ગોલ્ડ લાઈન’ મેટ્રોના રૂટ અને સ્ટેશનોનું લિસ્ટ આઉટ
Mumbai Rain Tree Collapse Dadar મુંબઈમાં રૌદ્ર સ્વરૂપે વરસ્યો વરસાદ, દાદરમાં વૃક્ષો ધરાશાયી થતાં મોટું નુકસાન, પ્રશાસન દોડતું થયું
Exit mobile version