Site icon News Continuous Bureau | Mumbai

ઇમારતોમાં ઘૂસેલા કોરોના ને અટકાવવા મહાનગરપાલિકાએ મુંબઈમાં હજારો ઇમારતો પર કાર્યવાહી કરી. સેંકડો સીલ. જાણો આ આંકડો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩ એપ્રિલ 2021
શનિવાર
મુંબઈ શહેરમાં ઊંચી ઈમારતોમાં ઘૂસી ગયેલો કોરોના બહાર નીકળવાનું નામ નથી લઇ રહ્યો. આ કારણથી મુંબઈ મહાનગર પાલિકાઓ એ ઇમારતો સીલ કરવાનું શરૂ કર્યું છે. શુક્રવાર ના દિવસે મુંબઈ શહેરમાં કુલ 660 બિલ્ડિંગોને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત 7500 ફ્લોર એટલે કે માળને સીલ કરવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાના આંકડા મુજબ હાલ મુંબઈ શહેરમાં 80 દૂષિત વિસ્તાર જાહેર કરાયા છે. આ દુષિત વિસ્તારોમાંથી ૯૦ ટકા વિસ્તાર ધનિકોના એટલે કે ઊંચી ઈમારતોના છે.


અગમચેતીના પગલારૂપે મહાનગરપાલિકાએ અનેક સોસાયટીઓ અને આદેશ આપ્યો છે કે તેઓ વખતોવખત આખે આખી સોસાયટીને સેનેટાઈઝ કરતા રહે. આમ મહાનગરપાલિકાના આ પગલાને કારણે મુંબઇ શહેરના ત્રણ લાખથી વધુ લોકો અત્યારે ઘરની ચાર દીવાલમાં કેદ થયા છે.

Join Our WhatsApp Channel
Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version