Site icon

સરકારનો મોટો નિર્ણય : માગાઠાણે માં વનવિભાગની જમીન પર રહેલા 40,000 ઝુંપડા વિશે સરકારે આ પગલું ભર્યું.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

06 માર્ચ 2021

ઉત્તર મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓ માંની એક એવી માગાઠાણે વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં વિશે મહારાષ્ટ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંત્રી એકનાથ શિંદે એ લીધેલા નિર્ણય મુજબ માગાઠાણે થી ૧૦ કિલોમીટરના અંતરે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીને ની પ્રોપર્ટી છે. હવે 40,000 ઝુંપડ વાસીઓને તબક્કાવાર રીતે આ ઇમારતોમાં શિફ્ટ કરવામાં આવશે.

આમ બોરીવલી પૂર્વનો એક બહુ મોટો વિસ્તાર ઝૂંપડપટ્ટીઓ થી મુક્ત થવા જઈ રહ્યો છે.

 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version