Site icon

સરકારનો મોટો નિર્ણય : માગાઠાણે માં વનવિભાગની જમીન પર રહેલા 40,000 ઝુંપડા વિશે સરકારે આ પગલું ભર્યું.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

06 માર્ચ 2021

ઉત્તર મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓ માંની એક એવી માગાઠાણે વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં વિશે મહારાષ્ટ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંત્રી એકનાથ શિંદે એ લીધેલા નિર્ણય મુજબ માગાઠાણે થી ૧૦ કિલોમીટરના અંતરે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીને ની પ્રોપર્ટી છે. હવે 40,000 ઝુંપડ વાસીઓને તબક્કાવાર રીતે આ ઇમારતોમાં શિફ્ટ કરવામાં આવશે.

આમ બોરીવલી પૂર્વનો એક બહુ મોટો વિસ્તાર ઝૂંપડપટ્ટીઓ થી મુક્ત થવા જઈ રહ્યો છે.

 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version