207
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર સરકારે રવિવારના દિવસે તાત્કાલિક ધોરણે કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ચર્ચા સમયે એવી વાત સામે આવી કે કોરોના સંક્રમિત વ્યક્તિ મુંબઈ શહેરમાં બહુ ઝડપથી ટ્રાવેલિંગ કરી શકે છે અને આ કારણથી કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સંદર્ભે મહારાષ્ટ્ર સરકારે હવે મહત્વનો નિર્ણય લીધો છે જે નીચે મુજબ છે.
૧. રીક્ષામાં માત્ર બે જણા અને રિક્ષા ચલાવનારા ડ્રાઇવર બેસી શકશે
૨. બસમાં માત્ર બેસેલા લોકો જ ટ્રાવેલિંગ કરી શકશે ઊભા રહેનાર લોકોને પરવાનગી નથી.
૩. ટ્રેનની અંદર માત્ર બેસીને પ્રવાસ કરી શકાશે ઉભા ઉભા પ્રવાસ નહીં કરી શકાય.
૪. તમામ સરકારી વાહનો પોતાની 50% મર્યાદા સાથે કામ કરશે.
આમ આવતીકાલથી ટ્રાવેલિંગ મુશ્કેલ બનવાનું છે.
You Might Be Interested In