181
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે 2021
ગુરુવાર
છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદો ઉઠતી આવી છે કે મુંબઈમાં વેક્સીનેશન સેન્ટર પર રસીકરણ માટે ભારે ભીડ જામે છે. આટલું જ નહીં આ રસીકરણ થતી વખતે યોગ્ય અંતર પણ જળવાતું નથી. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ હવે એક નવો કાયદો બનાવ્યો છે. જે મુજબ મુંબઈ શહેરના તમામ રસીકરણ કેન્દ્રો હવે 12:00 બાદ ચાલુ થશે. બપોર પછી વેક્સીનેશન સેન્ટર ચાલુ કરવાનું કારણ છે કે લોકો બપોરનું જમણ લીધા બાદ વેક્સિન સેન્ટર પર પહોંચે. તેમજ વગર કારણે ભીડ થાય નહીં. આ કાયદાનો અમલ ગુરુવારથી એટલે કે 13મી મેથી શરૂ થઈ ચૂક્યો છે.
કોરોનાના કાળ વચ્ચે સમાજવાદી પાર્ટીના નેતા ડિફેમેશન કેસમાં ફસાયા
You Might Be Interested In