Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં રસીકરણ હવે આટલા વાગ્યા પછી જ શરૂ થશે. સમયનો પ્રતિબંધ આવી ગયો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદો ઉઠતી આવી છે કે મુંબઈમાં વેક્સીનેશન સેન્ટર પર રસીકરણ માટે ભારે ભીડ જામે છે. આટલું જ નહીં આ રસીકરણ થતી વખતે યોગ્ય અંતર પણ જળવાતું નથી. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ હવે એક નવો કાયદો બનાવ્યો છે. જે મુજબ મુંબઈ શહેરના તમામ રસીકરણ કેન્દ્રો હવે 12:00 બાદ ચાલુ થશે. બપોર પછી વેક્સીનેશન સેન્ટર ચાલુ કરવાનું કારણ છે કે લોકો બપોરનું જમણ લીધા બાદ વેક્સિન સેન્ટર પર પહોંચે. તેમજ વગર કારણે ભીડ થાય નહીં. આ કાયદાનો અમલ ગુરુવારથી એટલે કે 13મી મેથી શરૂ થઈ ચૂક્યો છે.

કોરોનાના કાળ વચ્ચે સમાજવાદી પાર્ટીના નેતા ડિફેમેશન કેસમાં ફસાયા
 

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version