Site icon

ભીમા કોરેગામ હિંસાચાર મામલે જેલમાં રહેલા આ વ્યક્તિને મળી જામીન. એનઆઇએએ કર્યો જોરદાર વિરોધ… પણ જજ ન માન્યા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 ફેબ્રુઆરી 2021

ભીમા કોરેગાંવ પ્રકરણમાં અટકમાં લેવાયેલા ૮૨ વર્ષના વરવર રાવ ને જામીન મળી ગયા છે. જામીન માટે તેમના વકીલે દલીલ કરી હતી કે મોટી ઉંમર તેમજ કોરોના થઈ ગયો હોવાને કારણે તેમને ઈલાજ માટે જામીન મળવા જોઈએ.

અત્યારે આ વ્યક્તિ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ઇલાજ લઈ રહ્યો છે. તેમના વકીલે દલીલ કરી હતી કે ઊંચી ઉંમરને ધ્યાનમાં લેતા સહાનુભૂતિ કેળવીને કોર્ટે તેમને જામીન આપવા જોઇએ. બીજી તરફ એનઆઈએ એ આ જામીનનો સખત વિરોધ કર્યો હતો. વરવર રાવ ને 50000 રૂપિયા ના જામીન મળ્યા છે જે એક મહિના માટે છે.

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version