Site icon

ભીમા કોરેગામ હિંસાચાર મામલે જેલમાં રહેલા આ વ્યક્તિને મળી જામીન. એનઆઇએએ કર્યો જોરદાર વિરોધ… પણ જજ ન માન્યા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 ફેબ્રુઆરી 2021

ભીમા કોરેગાંવ પ્રકરણમાં અટકમાં લેવાયેલા ૮૨ વર્ષના વરવર રાવ ને જામીન મળી ગયા છે. જામીન માટે તેમના વકીલે દલીલ કરી હતી કે મોટી ઉંમર તેમજ કોરોના થઈ ગયો હોવાને કારણે તેમને ઈલાજ માટે જામીન મળવા જોઈએ.

અત્યારે આ વ્યક્તિ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ઇલાજ લઈ રહ્યો છે. તેમના વકીલે દલીલ કરી હતી કે ઊંચી ઉંમરને ધ્યાનમાં લેતા સહાનુભૂતિ કેળવીને કોર્ટે તેમને જામીન આપવા જોઇએ. બીજી તરફ એનઆઈએ એ આ જામીનનો સખત વિરોધ કર્યો હતો. વરવર રાવ ને 50000 રૂપિયા ના જામીન મળ્યા છે જે એક મહિના માટે છે.

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version