Site icon

મુંબઈમાં પ્રસિદ્ધ લેખિકા, કવયિત્રીનું નિધન થયું. ૩૫૦થી વધુ હિન્દી ફિલ્મો માટે ગીતો લખ્યાં હતાં. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

બોલીવૂડની ૩૫૦થી વધારે હિન્દી ફિલ્મો માટે ગીતો લખનાર ગીતકાર માયા ગોવિંદનું મુંબઈ ખાતે તેમના જુહૂ સ્થિત નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 82 વર્ષના હતા. 

Join Our WhatsApp Community

છેલ્લા અમુક સમયથી તેમની તબીયેત નાદુરસ્ત હતી. તેમનું હાર્ટ ઍટેકના કારણે નિધન થયું હતું.

માયા ગોવિંદે ‘રજિયા સુલતાન’, ‘મૈ ખિલાડી તૂ અનાડી’, ‘લાલ બાદશાહ’, ‘યારાના’, ‘બેટી નં. ૧’, ‘ઐતબાર’, ‘હમ તુમ્હારે હૈ સનમ’ વગેરે જેવી કેટલીય ફિલ્મોમાં ગીતો લખ્યાં હતાં.

આ સમાચાર પણ વાંચો : Gokhale bridge : ગોખલે બ્રિજ પર મહાકાય ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ, આ તારીખ સુધી ખુલી જશે બ્રિજની એક લેન

 

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version