તમામ તકલીફો વચ્ચે એક રાહતના સમાચાર. મુંબઈને પાણી આપનાર આ તળાવ છલકાઈ ગયું. જુઓ વિડિયો…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,19 જુલાઈ  2021

સોમવાર

મુંબઈ શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં આ એક જળાશય એટલે કે વિહાર તળાવ પુરેપુરુ ભરાઇ ગયું અને છલકાઈ ગયું છે. શનિવારે સવારે નવ વાગ્યાની આસપાસ આ તળાવ ભરાઈ ગયું હતું. આ તળાવમાં 90 મિલિયન લિટર પાણી પુરવઠો શામેલ છે. તળાવ ભરાવાને કારણે મુંબઈ શહેરમાં પાણીની સમસ્યા હળવી થઈ.

મુંબઈ વાસીઓ સાવધાન, નળમાં ગંદુ પાણી આવવાનું છે. જો આ વસ્તુ નહીં કરો તો માંદા પડશો. મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી જાહેર કરી

આ તળાવ છલકાઈ જવાને કારણે પાણીના સુંદર દ્રશ્યો પેદા થયા. જુઓ વિડિયો

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More