ઑડ અને ઇવન યોજના : શું આ યોજનાથી ભીડ વધશે? શું સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ થશે? આ રહ્યો જવાબ…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જૂન ૨૦૨૧

મંગળવાર

મુંબઈ શહેરમાં દુકાનો માટે ઑડ અને ઇવનની યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના મુજબ એક રસ્તા પર એક બાજુએ દુકાનો ખુલ્લી રહેશે જ્યારે બીજી બાજુ એ બંધ રહેશે. આ પરિસ્થિતિમાં ઓછી દુકાનો ખૂલી રહેવાને કારણે લોકોની ભીડ એકઠી થશે. ઓછા વિકલ્પ હોવાને કારણે એક જ જગ્યા પર વધુ લોકો ભેગા થશે.

દુકાનો ખૂલશે પણ શૉપિંગ મૉલ અને શૉપિંગ સેન્ટર બાબતે શું? આ રહ્યો જવાબ…

પરિણામ સ્વરૂપ સોશિયલ ડિસ્ટન્સનો નિયમ ભંગ થશે અને મુંબઈ મહાનગરપાલિકાના માર્શલ દંડ વસૂલવા માટે આવી જશે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *