Site icon

યોગગુરુ બાબા રામદેવે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે કરી મુલાકાત- બંને દિગ્ગ્જ્જો વચ્ચે આ મુદ્દે થઇ વ્યાપક ચર્ચા  

News Continuous Bureau | Mumbai

યોગ ગુરુ રામદેવ બાબાએ(Yoga Guru Ramdev Baba) મંગળવારે મુખ્યમંત્રી એકનાથ શિંદે (Chief Minister Eknath Shinde) સાથે મુલાકાત કરી

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ તેમણે મુખ્યમંત્રીના ખાનગી નિવાસસ્થાન(Private residence) નંદનવન(Nandanavan) ખાતે બેઠક કરી હતી.

બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા,રામદેવ બાબાએ કહ્યું કે આ બેઠકમાં હિંદુત્વના મુદ્દા(Hinduism issues) પર વ્યાપક ચર્ચા થઈ.

સાથે જ તેમણે એકનાથ શિંદેને હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના(Hindu Heart Emperor Balasaheb Thackeray) માનસિક, આધ્યાત્મિક અને રાજકીય વારસદાર(Mental, spiritual and political heirs) ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા તેઓ બીજેપીના(BJP) ડેપ્યુટી સીએમ(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) પણ મળ્યા હતા.

 આ સમાચાર પણ વાંચો : લાલબાગના ગણપતિના દર્શન લાઈવ – વિડીયો જોવા માટે ક્લિક કરો.

Matrimonial Fraud in Mumbai: લગ્નની લાલચ આપી મંગેતરે ખેલ પાડ્યો: ‘વેડિંગ શોપિંગ’ ના બહાને મહિલાના 11 તોલા સોનાના દાગીના લઈ રફુચક્કર.
Mahim Suicide Case: માહિમમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ: પતિના ત્રાસ અને લગ્નેતર સંબંધોથી કંટાળી પત્નીની આત્મહત્યા, આરોપી પતિ જેલભેગો.
Mumbai SRA Fraud: મુંબઈ SRA ફ્રોડ: મલાડમાં પ્રોજેક્ટના નામે ડેવલપર સાથે ₹5 કરોડની છેતરપિંડી; પિતા-પુત્રની જોડીએ આચર્યું કૌભાંડ.
Borivali ATM Fraud: બોરીવલીમાં એટીએમ કાર્ડ બદલી નાખતી ટોળકીનો પર્દાફાશ: આરોપી પાસેથી 71 ડેબિટ કાર્ડ જપ્ત.
Exit mobile version