Site icon News Continuous Bureau | Mumbai

યોગગુરુ બાબા રામદેવે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે કરી મુલાકાત- બંને દિગ્ગ્જ્જો વચ્ચે આ મુદ્દે થઇ વ્યાપક ચર્ચા  

News Continuous Bureau | Mumbai

યોગ ગુરુ રામદેવ બાબાએ(Yoga Guru Ramdev Baba) મંગળવારે મુખ્યમંત્રી એકનાથ શિંદે (Chief Minister Eknath Shinde) સાથે મુલાકાત કરી

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી મુજબ તેમણે મુખ્યમંત્રીના ખાનગી નિવાસસ્થાન(Private residence) નંદનવન(Nandanavan) ખાતે બેઠક કરી હતી.

બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા,રામદેવ બાબાએ કહ્યું કે આ બેઠકમાં હિંદુત્વના મુદ્દા(Hinduism issues) પર વ્યાપક ચર્ચા થઈ.

સાથે જ તેમણે એકનાથ શિંદેને હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના(Hindu Heart Emperor Balasaheb Thackeray) માનસિક, આધ્યાત્મિક અને રાજકીય વારસદાર(Mental, spiritual and political heirs) ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા તેઓ બીજેપીના(BJP) ડેપ્યુટી સીએમ(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) પણ મળ્યા હતા.

 આ સમાચાર પણ વાંચો : લાલબાગના ગણપતિના દર્શન લાઈવ – વિડીયો જોવા માટે ક્લિક કરો.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version