News Continuous Bureau | Mumbai
પૂર્વોત્તર રેલવેના ગોરખપુર-ડોમિંનગઢ સેક્શનમાં ત્રીજી લાઇન કમિશનિંગ અને ગોરખપુર-નકહા જંગલ સ્ટેશનો વચ્ચે ડબલિંગના સંદર્ભમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે મુજબ છે:-
રદ ટ્રેનો
• 25 સપ્ટેમ્બર 2025ની 15045 ગોરખપુર–ઓખા એક્સપ્રેસ રદ રહેશે.
• 28 સપ્ટેમ્બર 2025ની 15046 ઓખા–ગોરખપુર એક્સપ્રેસ રદ રહેશે.
આંશિક રદ ટ્રેનો
• 23 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર 2025 ની ટ્રેન સંખ્યા 19489 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસને વારાણસી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને વારાણસી અને ગોરખપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 24 સપ્ટેમ્બરથી 27મી સપ્ટેમ્બર 2025 સુધી ટ્રેન સંખ્યા 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ વારાણસી સ્ટેશનથી શોર્ટ ઓરિજીનેટ (પ્રારંભ)થશે અને ગોરખપુર અને વારાણસી સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહશે.
• 25 સપ્ટેમ્બર 2025ની ટ્રેન નંબર 19409 સાબરમતી-થાવે એક્સપ્રેસ બસ્તી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બસ્તી અને થાવે વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો :Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા 10 ટ્રેનોનું અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર સ્ટોપેજ
• 27 સપ્ટેમ્બર 2025ની ટ્રેન નંબર 19410 થાવે-સાબરમતી એક્સપ્રેસ બસ્તી સ્ટેશનથી શોર્ટ ઓરિજીનેટ થશે અને થાવે અને બસ્તી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 21 સપ્ટેમ્બર 2025ની 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ખલીલાબાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને ખલીલાબાદ અને ગોરખપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ડાયવર્ટ કરેલી ટ્રેન
• 25 સપ્ટેમ્બર, 2025ની ટ્રેન સંખ્યા 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાય લખનૌ જંક્શન -સુલતાનપુર-વારાણસી-ઓડિહાર-છપરા-મુઝફ્ફરપુર સ્ટેશન ના માર્ગે ચાલશે
મુસાફરો ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે