Site icon News Continuous Bureau | Mumbai

Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી

Namo Divyang:સાંસદ પ્રભુભાઈ વસાવાની પ્રેરણા અને સહયોગથી બનેલી સહકારી મંડળીનું સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન

Namo Divyang Industrial Cooperative Society

Namo Divyang Industrial Cooperative Society

News Continuous Bureau | Mumbai

Namo Divyang: માહિતી બ્યુરો-સુરત,ગુરૂવાર: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દિવ્યાંગો પ્રત્યેની સંવેદનશીલતાથી પ્રેરણા લઈને સુરત શહેર-જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી છે, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની પ્રેરણા અને સહયોગથી બનેલી આ મંડળીનું સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ સભ્યો અને હોદ્દેદારો ઔદ્યોગિક સહકારી મંડળીનું વહન કરશે અને દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાની દિશામાં કાર્ય કરશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ambani family: અંબાણી પરિવાર એ ધામધૂમ થી કર્યું બાપ્પા નું વિસર્જન,અનંત અને રાધિકા એ ભક્તિમય રીતે આપી ‘એન્ટિલિયા ચા રાજા’ ને વિદાય

સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ મંડળીના સ્થાપકો, સભ્યોને રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી હતી. આ નવીનતમ પ્રયાસ અંતર્ગત જિલ્લા રજિસ્ટ્રાર હરેશભાઈ કાછડ અને સહકારી સંઘના પ્રમુખ ભાવેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ મંડળીની નોંધણી થતા દિવ્યાંગજનોએ સાંસદશ્રી તેમજ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Kharge Cancels Birthday મલ્લિકાર્જુન ખડગે નહીં ઉજવે જન્મદિવસ જંતરમંતર પર ‘કોકરોચ’ આંદોલનને પગલે કોંગ્રેસ અધ્યક્ષનો નિર્ણય
Exit mobile version