Site icon

શું ખરેખર ભારત માટે સારા સમાચાર? કોરોના ની બીજી લહેર ના વળતા પાણી શરૂ થયા? ડૉક્ટરોનો દાવો….

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ગત બે દિવસથી ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સાડા ત્રણ લાખ અથવા તેની નીચે જઈ રહી છે. આનાથી અગાઉ બે દિવસ માટે કોરોના ના કેસ ની સંખ્યા દૈનિક ચાર લાખ ને અડી રહી હતી. આ આંકડાઓના આધારે દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે ભારતમાંથી કોરોના ની બીજી લહેર ના વળતા પાણી થઇ રહ્યા છે. હવે ચરમસીમા સમાપ્ત થઈ ગઈ છે અને ધીમે ધીમે કેસે ઓછા થવા માંડશે.

માં નો પ્રેમ? કે પછી માનસિક સમસ્યા? આ મહિલાએ જ્યારે તેના દીકરાની યાદ આવે ત્યારે ચિતા ની રાખ પર સૂઇ જાય છે.

જોવાનું એ રહે છે કે ડોક્ટરોની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે.

Red Fort Blast: આતંકનું ષડયંત્ર: લાલ કિલ્લા કરતાં પણ મોટા હુમલાનો પ્લાન! મુઝમ્મિલના કબૂલાતનામાથી ગુપ્તચર એજન્સીઓમાં ખળભળાટ.
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Sandeshkhali Infiltration: સંદેશખાલીમાં ઘૂસણખોરો કેમેરા સામે આવતા તણાવ વધ્યો, SIR દ્વારા કેસની તપાસ શરૂ.
Deepti Chaurasia suicide: કમલા પસંદ પરિવારમાં શોક: માલિક ની પુત્રવધૂએ જીવન ટૂંકાવ્યું, જાણો સુસાઇડ નોટમાં આત્મહત્યા પાછળનું શું કારણ લખ્યું?
Exit mobile version