Site icon

મોદી સરકારનું ટેન્શન વધ્યું, દેશમાં અધધ આટલા કરોડ લોકોએ નથી લીધો વેક્સિનનો બીજો ડોઝ; નીતિ આયોગે વ્યક્ત કરી ચિંતા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારતમાં હાલ થોડા કલાકોમાં જ હવે વેક્સિનેશનનો આંકડો 100 કરોડને થઈ જવાનો છે. પરંતુ હવે આ મુદ્દે એક ગંભીર સમસ્યા સામે આવી છે. 

દેશમાં કુલ 10 કરોડ લોકો એવા છે કે જેમણે વેક્સિનનો પહેલો ડોઝ તો લીધો છે પરંતુ તેમણે બીજો ડોઝ નથી લીધો.

સમગ્ર મામલે નીતિ આયોગના સદસ્ય વીકે પોલે બીજો ડોઝ ન લેનારા લોકોને લઈને ચિંતા વ્યક્ત કરી છે

સાથે જ તેમણે લોકોને અપીલ કરી છે કે જે લોકોનો બીજો ડોઝ બાકી છે તે લોકો પહેલા બીજો ડોઝ લગાવે જેથી કરીને ભારત  કોરોના સામેની લડાઈ જીતી શકે.

 યુપીમાં ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ફરી અટકાયત; જાણો શું છે સમગ્ર મામલો

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version